(૫૩૦) એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું ! – અનુવાદ (A full circle swallowed 22 years)

અપની આંખોમેં આશાઓંકે દીપ જલાતે રહે!

William’s Tales (Bilingual Multi Topic Reads)

Click here to read in English

હાલમાં સમગ્ર વિશ્વના લોકોનાં બંધિયાર માનસોની બારીઓને વૈશ્વિકરણના ખ્યાલે ખોલી દીધી છે. સંખ્યાબંધ લોકો પોતાની માતૃભૂમિમાંથી સુખી કૌટુંબિક જીવન જીવવા માટે વધુ અર્થોપાર્જન કરવાના હેતુસર વિદેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. કેટલાક વળી પોતાના વસવાટના સ્થળેથી વિદેશોમાં એટલા માટે કાયમી ધોરણે સ્થાયી થઈ રહ્યા છે કે જેથી પોતાના વર્તમાનકાલીન જીવનમાં માત્ર બદલાવ લાવવાનો પોતાનો શોખ સંતોષાય. આમ દેશાંતર આર્થિક કારણસર હોય કે શોખ ખાતર હોય, પણ તે બધીય રીતે જોતાં એક શુભ વાત છે.

પણ … હું મારું ‘પણ’ મારા વાચકોને નિરુત્સાહી કરવા માટે નથી પ્રયોજી રહ્યો. હું આપ સૌને અગાઉથી માનસિક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું કે સૌ કોઈ દેશાંતર કરવા માટે હંમેશાં તૈયાર રહે, કેમ કે ઈશ્વર એવું ન કરે, પણ એવું દેશાંતર કે જે ભવિષ્યે સૌ કોઈને કરવાની ફરજ પડે.

દુનિયાના દેશો કોઈપણ શાસન પદ્ધતિ જેવી કે લોકશાહી, રાજાશાહી કે સરમુખત્યારશાહી હેઠળ હોય, પરંતુ તેઓ ગમે ત્યારે ક્રાંતિકારી કે રાજકીય કટોકટીમાં…

View original post 2,065 more words

Science Samachar : Episode 23

જ્ઞાનને વિસ્તારતું વિજ્ઞાન – વાંચો શ્રી દીપકભાઈના બ્લોગ પર

મારી બારી

) સૂર્યમાળામાં નવમો ગ્રહ છે!

૨૦૦૬ના ઑગસ્ટમાં ખગોળવૈજ્ઞાનિકોએ ગ્રહોની વ્યાખ્યા બદલાવી નાખતાં બિચારો પ્લુટો પોતાનું ગ્રહ તરીકેનું સ્થાન-માન ખોઈ બેઠો. માત્ર આઠ જ ગ્રહ રહ્યા. પરંતુ હાલમાં જ વૈજ્ઞાનિકોને ખબર પડી છે કે સૂર્યમાળામાં કોઈ નવમો ગ્રહ તો છે જ! આ કદાચ ‘સુપર અર્થ’ પણ હશે એમ માનવામાં આવે છે. એનું દળ પૃથ્વી કરતાં દસગણું છે અને સૂર્યથી એનું અંતર પૃથ્વીના અંતરની સરખામણીએ વીસગણું છે.

આમ તો એ જોવા નથી મળ્યો પરંતુ એના ગુરુત્વાકર્ષણની અસર વર્તાય છે. કુઇપર બેલ્ટમાં બરફના બનેલા છ પિંડોની ભ્રમણકક્ષા અંડાકાર છે. ખગોળશાસ્ત્રીઓ કહે છે કે વાત ત્યાં સુધી તો બરાબર છે, પણ એ કક્ષાઓ નીચે તરફ નમેલી છે, જેનો અર્થ એ કે એમના પર કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષણની અસર થાય છે. હવે જો કોઈ ગ્રહની હાજરી ન હોય તો બીજા ઘણા અટપટા પ્રશ્નો ઊભા થાય તેમ છે અને ભ્રમણકક્ષાઓ નમેલી કેમ છે તેનો ખુલાસો અઘરો થઈ જશે. આથી એમને ખેંચનારા કોઈ પિંડની હાજરી વધુ…

View original post 652 more words

मेरा नया ब्लोग – राष्ट्रभाषा को समर्पित!

मेरे अपने स्नेहीजनों की सलाह स्विकार कर एक हिन्दी ब्लोग पर काम शुरु कर दिया है। आशा  है, आप सब इस ब्लोग को भी पसंद करेंगे । https://hindirasdhara.blogspot.in/ गोपाल खेताणी  

સાહિત્ય રસીયાઓ માટે ખરેખર દિવાળી – સર્જન દિપોત્સવી અંક

સાહિત્યના રસીયાઓ અને ખાસ કરીને માઈક્રોફિક્શનના  ચાહકો માટે દિવાળી જ દિવાળી! 'કેવી રીતે જઈશ' અને 'બે યાર' ફેઇમ શ્રી અભિષેક જૈનનો ઈન્ટરવ્યુ,  નીલમબેન દોશી જેવા ખ્યાતનામ લેખીકા અને જીગ્નેશ અધ્યારુ (અક્ષરનાદના સ્થાપક)નો લઘુકથા અને માઈક્રોફિક્શન વિષેનો લેખ ઉપરાંત સમૃદ્ધ માઈક્રોફિક્શન વાર્તાઓ, વિદેશી વાર્તાઓનો અનુવાદ અને આસ્વાદ, અછાંદસ અને માઈક્રોફિક્શન વિષે હેમલબેનનો લેખ, શ્રી અજય ઓઝા … Continue reading સાહિત્ય રસીયાઓ માટે ખરેખર દિવાળી – સર્જન દિપોત્સવી અંક

ખુશીઓનો તહેવાર – દિપોત્સવ

દિવાળી - મારો, તમારો સૌનો તહેવાર. આ તહેવાર કઈ કરી રીતે આપણા જિવનમાં ભાગ ભજવે છે તે વિષે મારો એક લેખ અક્ષરનાદ પર પબ્લીશ થયો છે. આશા છે આપ સૌને ગમશે. પ્રતિભાવ આપ લેખના અંતે થોડું સ્ક્રોલ કરીને આપી શકો છો. ફરી એક વાર નૂતન વર્ષાભિનંદન! http://www.aksharnaad.com/2017/10/19/dipotsavi/  

જરા સી હંસી…દુલાર જરા સા – ફેસ્ટ ઓફ ઈન્ડિયા!!

રાજા વિક્ર્માદિત્યએ શક રાજાઓને ઇસ્વીસન પૂર્વે સત્તાવનમાં હરાવ્યા ત્યારથી વિક્રમ સંવતની શરૂઆત થઈ એમ માનવામાં આવે છે. ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના લોકો વિક્રમ સંવતને અનુસરતા અને કાળક્રમે હવે ગુજરાતીઓ જ આ સંવતને અનુસરે છે. તો આ વખતે વિક્રમ સંવતના છેલ્લા મહિના ‘આસો’માસનો છેલ્લો  દિવસ  અને કાર્તિક માસના પ્રથમ ત્રણ દિવસ - ગુરુ, … Continue reading જરા સી હંસી…દુલાર જરા સા – ફેસ્ટ ઓફ ઈન્ડિયા!!

કલા, કલાકાર અને તેમને પરખનાર!

ભારત ભૂમિ પર કેટલાય મહાનુભાવોએ જન્મ લીધો છે. અગણીત ક્ષેત્રોમાં નામ કાઢ્યું છે. ભારતનું નામ રોશન કર્યું છે. પરંતુ કલા ક્ષેત્રે હજુ પણ લોકોની ઉદાસીનતા જોવા મળે છે. ભાવી પેઢીને આપણે દરેક ક્ષેત્રથી વાકેફ કરાવવા જ રહ્યા નહીં તો ઇતિહાસ ક્યારે ખુદ ઇતિહાસ બની જશે એ ખબર નહીં રહે! આવો માણીયે શ્રી જિગ્નેશભાઈ અધ્યારુએ વર્ણન … Continue reading કલા, કલાકાર અને તેમને પરખનાર!